ચાલતી પટ્ટી

" આગામી સમુહ લગ્નોત્સવ તારીખ ૧૬-૨-૨૦૨૦ ને રવીવાર (મહા વદ આઠમ)ના રોજ હનુમાંજી મંદીર લાંભવેલ ખાતે યોજાશે... .""

કેળવણી ટ્રસ્ટ


     વરીઆ પ્રજાપતી સેવા સમાજ મંડળ દ્વ્રારા આયોજીત આપણા સમાજના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવ્રુત્તિ માટે પોતાના કે પોતાના ફેમીલીના નામે જેમણે સમાજ માટે ટ્રસ્ટ ફંડ આપ્યુ છે અને સમાજના તમામ બાળકોને જેમણે પોતાના માન્યા છે તથા તેમના શિક્ષણમાં પરોક્ષ રીતે પણ જેમણે નોધપાત્ર યોગદાન આપ્યું છે તેવા આપણા સમાજના કેળવણીપ્રિય દાતા શ્રી ની યાદી અત્રે મુકતાં વરીઆ પ્રજાપતી સેવા સમાજ મંડળ ખુબજ હર્ષની લાગણી અનુભવે છે.. પરમ પિતા પરમાત્મા તથા મા વરીઆ દેવીની અખુટ ક્રુપા તેઓ તથા તેમના પરિવાર પર હંમેશાં બની રહે તેવી શુભેચ્છા..સહ                                                                    સર્વે દાતાઓનો ખુબ ખુબ આભાર