ચાલતી પટ્ટી

" આગામી સમુહ લગ્નોત્સવ તારીખ ૧૬-૨-૨૦૨૦ ને રવીવાર (મહા વદ આઠમ)ના રોજ હનુમાંજી મંદીર લાંભવેલ ખાતે યોજાશે... .""

સમાચાર

                                અગત્યના સમાચાર
   

     સ્ટુડન્ટ મોટીવેશન વર્કશોપ -૨૦૧૮ તારીખ ૧૪/૧૧/૨૦૧૮ને બુધવારે રણછોડજી મંદીર બોચાસણ મુકામે યોજાશે.જેમાંં આપણા સમાજના ધોરણ ૮ થી ૧૨માં અભ્યાસ કરતા બાળકો ભાગ લઇ સકશે. 

રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરી ૩૧/૧૦/૨૦૧૮ સુંધીમાં કારોબારી સભ્યોને જમા કરાવવાનું રહેશે.