અગત્યના સમાચાર
સ્ટુડન્ટ મોટીવેશન વર્કશોપ -૨૦૧૮ તારીખ ૧૪/૧૧/૨૦૧૮ને બુધવારે રણછોડજી મંદીર બોચાસણ મુકામે યોજાશે.જેમાંં આપણા સમાજના ધોરણ ૮ થી ૧૨માં અભ્યાસ કરતા બાળકો ભાગ લઇ સકશે.
રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરી ૩૧/૧૦/૨૦૧૮ સુંધીમાં કારોબારી સભ્યોને જમા કરાવવાનું રહેશે.